Charitra ane Rashtranirman-Gujarati (ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ)

Author(s): Mahatma Gandhi
Book Weight: 25.00 (Gram)
ISBN(13): 9788172293413
Price:

About The Book

‘ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ’ એ ગાંધીજીએ જીવનમાં અપનાવેલ અને શીખવેલ વ્રતો, નિયમો અને ઉપદેશોનો તેમના જ લખાણોમાંથી સાર આપે છે. મોટાભાગના લખાણો તેમના મૂળભૂત ગ્રંથો મંગળપ્રભાત, સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ અને રચનાત્મક કાર્યક્રમ-તેનું રહસ્ય અને સ્થાનમાંથી લેવામાં આવેલ છે. આ પુસ્તકો મોટેભાગે ગાંધીજીએ આશ્રમવાસીઓને ઉદ્દેશીને લખેલા હતા. આ પુસ્તક તેમના આ ઉપદેશોનું સરવૈયું આપે છે.