Gandhijina Sahasadhako (ગાંધીજીના સહસાધકો)

Author(s): Nilam Parikh
Book Weight: 140.00 (Gram)
ISBN(13): 9788172294120
Price:

About The Book

નીલમબહેને આ પુસ્તકનું નામ ગાંધીજીના સહસાધકો એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહેલું એ કે ગાંધીજીનું જીવન એ એક સાધના હતું. એ તો નિર્વિવાદ છે. આના સમર્થનમાં ગાંધીજીનાં લખાણોમાંથી ઘણાં પ્રમાણો મળી રહે છે. બીજું, આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.