Mari Jeevankatha-Jawaharlal Nehru (મારી જીવનકથા)

Author(s): Jawaharlal Nehru
Book Weight: 1000.00 (Gram)
ISBN(13): 9788172296391
Price:

About The Book

“જવાહરલાલની જીવનકથા નિત્યા વિકાસવંત જીવનના અસાધારણ વિકાસક્રમનો પોતાને મુખે કહેવાયેલો ઇતિહાસ છે. આ પુસ્તકમાં એ વિરલ વીરજીવનની કથા છે; યુવાવસ્થાથી જે વૈભવમાત્રને ફગાવી રણમાં ઝૂઝનાર, અનેક આઘાતોથી માથું લોહીયાળું થયા છતાં માથું અણનમ રાખનાર, બલ્કે માથું હાથમાં લઈને ઝૂઝનાર યોદ્ધાના જીવનની કથા છે.”


– મહાદેવ હરિભાઇ દેસાઇ

(ઉપોદ્ઘાતમાંથી)