Santoni Jivanprasadi Set (4 Books) (સંતોની જીવનપ્રસાદી સંપુટ (૪ પુસ્તકો))

Author(s): Mukulbhai Kalarthi
Book Weight: 400.00 (Gram)
ISBN(13): 9788172296247
Price:

About The Book

ગૂજરાત વિદ્યાપીઠને પોતાનું ઘર માનીને તેની સાથે વરસો સુધી ઓતપ્રોત રહ્યા એ મુકુલભાઈ કલાર્થીએ જે નાનાંમોટાં પુસ્તકો લખ્યાં એ ગાંધીયુગની બે પેઢીને પ્રેરણા પાતાં રહ્યાં. એમનાં પુસ્તકોનો સમુચ્ચય એટલે લોકશિક્ષણની વિદ્યાપીઠ. વરસોથી અપ્રાપ્ય બનેલું મુકુલભાઈનું સાહિત્ય નવજીવન ફરી પ્રગટ કરી રહ્યું છે. 'સંતોની જીવનપ્રસાદી સંપુટ'માં નીચેના ચાર પુસ્તકો-

૧. સંતોની જીવનપ્રસાદી

૨. ધર્મ-સંસ્થાપકો

૩. પારિજાતનાં ફૂલ

૪. સંત-સમાગમ